જય જગન્નાથ / VIDEO: ડાકોરના ઠાકોર...! સરસપુરમાં યોજાયું ભગવાનનું મામેરૂં, મોટી સંખ્યામાં ભક્તો રહ્યા ઉપસ્થિત

145th Rathyatra of Ahmedabad: Ahmedabad Rathyatra Lord Jagannath Saraspur

મોસાળવાસીઓ ભગવાન અને ભક્તની આગતા સ્વાગતામાં વ્યસ્ત હોવાંથી મામેરાના દર્શન કરી શકતા નથી. આથી રથયાત્રા પહેલાં અગિયારસના દિવસે મામેરાના દર્શન રાખવામાં આવે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ