આ વર્ષે 119 હસ્તીઓને પદ્મ પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવશે. 7 લોકોને પદ્મ વિભૂષણ, 10ને પદ્મ ભૂષણ અને 102ને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવશે.
7 હસ્તીઓને પદ્મ વિભૂષણ એનાયત કરાશે
10 હસ્તીઓને પદ્મ ભૂષણ ઍવોર્ડ
102 હસ્તીઓને પદ્મ શ્રી ઍવોર્ડ અપાશે
હસ્તીઓને રાષ્ટ્રપતિ ભવનમાં બોલાવવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી પણ આ સમારોહમાં હાજર રહેશે. જપાનના પૂર્વ વડાપ્રધાન શિંજો આબે, ગાયક SP બાલાસુબ્રમણ્યમ, સેન્ડ કલાકાક સુરદ્રન સાહુ વગેરેને પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવશે.
કેમ આપવામાં આવે છે પદ્મ પુરસ્કાર?
વિવિધ ક્ષેત્રોમાં વિશેષ યોગદાન આપનારને 'પદ્મ વિભૂષણ' એનાયત કરવામાં આવે છે. 'પદ્મ ભૂષણ' ઉચ્ચ કક્ષાની વિશિષ્ટ સેવા માટે અને 'પદ્મશ્રી' અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે કોઈપણ ક્ષેત્રમાં વિશિષ્ટ સેવા માટે આપવામાં આવે છે.
119 Padma Awards to be presented by President Ram Nath Kovind this year, the ceremony for which will begin shortly.
The list comprises 7 Padma Vibhushan, 10 Padma Bhushan and 102 Padma Shri Awards. 29 of the awardees are women, 16 Posthumous awardees and 1 transgender awardee. pic.twitter.com/OlyRT9q4Zz