કોરોના સંકટ / લૉકડાઉન 4 માટે આ 11 રાજ્યોએ કરી લીધી છે આવી તૈયારીઓ, જાણો ગુજરાતમાં શું હોઈ શકે?

11 states will planing for lockdown 4, know about gujarat

દેશમાં કોરોના વાયરસના દર્દીની સંખ્યા  85,546 પહોંચી છે તો કોરોનાને કારણે 2700થી વધુ લોકોના મોત થયાં છે. કોરોનાના આ ફેલાવાને ઘટાડવા માટે લૉકડાઉન-4 લાગૂ કરવામાં આવનાર છે. આ સાથે જ એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે કે, કેન્દ્ર સરકાર દ્વારા 18 મેથી કેટલીક છૂટછાટ સાથે લૉકડાઉન-4 લાગૂ કરવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ