દાહોદ / બિલકિસ બાનો કેસ : સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ગુજરાત સરકારે 11 કેદીઓ કર્યા જેલમુક્ત, જાણો શું હતો મામલો

11 accused who were imprisoned in Godhra Subjail in Bilkis Bano case were released from jail

સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને સામૂહિક દુષ્કર્મ પીડિતા બીલકિસ બાનો કેસના આરોપીઓને જેલમુક્ત કરવાનો આપ્યો હતો આદેશ,તમામ 11 કેદીઓને આજે કરાયા જેલમુક્ત

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ