વન મહોત્સવ / હરિયાળું ગુજરાત બનાવવા રાજ્યભરમાં 10 કરોડ વૃક્ષો વાવવાનો રાજ્ય સરકારનો નિર્ણય

100 million trees plant gujarat Government

સમગ્ર રાજ્ય અને દેશમાં ગરમીનો પ્રકોપ સહન નથી થતો. ત્યારે રાજ્ય સરકારે સમગ્ર રાજ્યમાં 10 કરોડ વૃક્ષ વાવવાનો આદેશ કર્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે, વન મહોત્સવ દરમિયાન વૃક્ષોની વાવણી કરવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ