બ્રેકિંગ ન્યુઝ
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
Mayur
Last Updated: 08:45 AM, 10 August 2021
મહારાષ્ટ્રમાં કોરોના બાદ હવે ઝીકયા વાયરસનો ખતરો વધી ગયો છે. પૂણે જિલ્લામાં ઝીકયા વાયરસનો કેસ સામે આવતા જ તંત્રએ અલર્ટ જાહેર કરી દીધું છે. સ્વાસ્થ્ય વિભાગ દ્વારા 79 ગામોમાં ઇમરજન્સી સેવા માટે તૈયારી કરી દેવામાં આવી છે.
બેલસર ગામમાં મળ્યો કેસ
પૂણેના બેલસર ગામમાં ઝીકા વાયરસનો કેસ મળ્યો હતો. આ પ્રથમ કેસ સામે આવતા જ મહારાષ્ટ્ર સ્વાસ્થ્ય વિભાગે સતર્ક થઈને કામગીરી શરૂ કરી દીધી હતી. પૂણે જિલ્લાના ડીએમ અને અધિકારીઓ વચ્ચે મિટિંગ થઈ હતી જેમાં તમામ ગ્રામ પંચાયતો અને સ્થાનિક તંત્રને અલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું હતું. આ બધા જ ગામ વાયરસના સંક્રમણ માટે સંવેદનશીલ છે.
ઝીકાના કેસ ડેન્ગ્યૂ અને ચિકનગુનિયાના એડીઝ મચ્છરથી ફેલાય છે. આ ગામોમાં દર વર્ષે ડેન્ગ્યૂ અને ચિકનગુનિયાના સૌથી વધારે કેસ જોવા મળતા હોય છે.
અગાઉ કેરળમાં પણ ઝીકા વાયરસનો ત્રાસ વધતાં સ્થાનિક તંત્ર દોડતું થઈ ગયું હતું.
આ રીતે કરી શકાય કંટ્રોલ
સ્વાસ્થ્ય અધિકારીના આધારે સંક્રમિત વ્યક્તિ જો બેડ રેસ્ટ કરે તો જ સંક્રમણ પર કાબૂ મેળવી શકાય છે. ઝીકા વાયરસ માટે કોઈ એન્ટી ફંગલ દવા કે વેક્સિન નથી.વાયરસથી બચાવની રીત એ છે કે ખાસ કરીને દિવસના સમયે મચ્છર ન કરડે તેનું ધ્યાન રાખવું. વાયરસ ગર્ભવતી મહિલાઓ માટે ખતરનાક માનવામાં આવી રહ્યો છે. તેનાથી બાળકમાં પણ વાયરસ આવવાની શક્યતા રહે છે. આ સિવાય તેમાં વિકૃતિ પણ આવી શકે છે.
શું છે ઝીકા વાયરસના લક્ષણો
આ વાયરસના લક્ષણ ડેન્ગ્યૂ અને ચિકનગુનિયા જેવા છે. મચ્છર કરડવાથી 2-7 દિવસ સુધી વ્યક્તિ સંક્રમિત રહી શકે છે. ઝીકા વાયરસના લક્ષણોમાં તાવ, માથાનો દુઃખાવો, હાડકા દુઃખવા, સાંધામાં દુઃખાવો, ઉલ્ટી અને અસ્વસ્થતા અનુભવાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army