બ્રેકિંગ ન્યુઝ
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
VTV / સ્પોર્ટસ / Cricket / World Cup 2023 rishabh pant may also be ruled out of the icc world cup apart from asia cup 2023
Arohi
Last Updated: 10:09 AM, 26 April 2023
ભારત આ વર્ષના અંતમાં વન ડે વિશ્વ કપનું આયોજન કરવાનું છે. તેના પહેલા ટીમ ઈન્ડિયા એશિયા કપથી પોતાની તૈયારીઓ પુરી કરશે. આ બન્ને મોટા ટૂર્નામેન્ટમાં હાલ ઘણો સમય બાકી છે. પરંતુ તે પહેલા ટીમને મોટો ઝડકો લાગી શકે છે.
બન્ને મોટા ટૂર્નામેન્ટમાંથી બહાર થયા ઋષભ પંત
ભારતના સ્ટાર વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતનો એશિયા કપ અને વિશ્વ કપમાં રમવું મુશ્કેલ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર કાર દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા પંત આ બે મોટા ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા છે.
પંતની વાપસીમાં લાગી શકે છે સમય
રિપોર્ટ્સ અનુસાર ઋષભ પંતની વાપસીમાં થોડો સમય લાગશે અને જો તે ઝડપથી રિકવરી કરે છે તો આવતા વર્ષે જાન્યુઆરી સુધી મેદાન પર વાપસી કરી શકે છે.
પંત ગયા વર્ષે 30 ડિસેમ્બરે ઘરે જતી વખતે ઉત્તરાખંડના રૂડકીમાં કાર દુર્ઘટનાનો શિકાર થયા હતા. દુર્ઘટનામાં તેમનો જીવ માંડ માંડ બચ્યો હતો. પંતના શરીરના ઘણા અંગોમાં ઈજા પહોંચી છે. હવે તેમાં ધીરે ધીરે સુધાર થઈ રહ્યો છે.
ચાલવામાં જોઈએ છે મદદ
પંતને હાલમાં જ અરૂણ જેટલી સ્ટેડિયમમાં દિલ્હી કેપીટલ્સના આઈપીએલ મેચ વખતે લાકડીના સહારે ચાલતા જોવામાં આવ્યો હતો. ત્યાં જ બેંગ્લોરમાં પણ ટીમના નેટ સેશન વખતે તે જોવા મળ્યા હતા.
પંતને હાલ વગર કોઈ મદદે ચાલવામાં મુશ્કેલી આવી શકે છે. એવું જોઈને લાગી રહ્યુ છે. પંત ઝડપથી ઠીક થઈ રહ્યા છે. પરંતુ મેદાન પર ક્રિકેટ રમવા માટે સંપૂર્ણ રીતે ફિટ થવામાં સાતથી આઠ મહિના લાગી શકે છે.
થઈ શકે છે પંતની વધુ એક સર્જરી
પંત મુંબઈના કોકિલાબેન ધીરૂભાઈ અંબાણી હોસ્પિટલ અને ચિકિત્સા અનુસંધાન સંસ્થાનમાં સેન્ટર ફોર સ્પોર્ટ્સ મેડિસિનના પ્રમુખ અને આર્થોસ્કોપી એન્ડ શોલ્ડર સર્વિસના નિર્દેશક ડો દિનશા પારદીવાલાની દેખરેખમાં છે. એવી સંભાવના છે કે તેમની વધુ એક સર્જરી થઈ શકે છે.
પંતે ગઈ વખતે ડિસેમ્બરમાં બાંગ્લાદેશમાં એક ટેસ્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેમની વાપસીનો યોગ્ય સમય ત્યારે ખબર પડશે જ્યારે રિહૈબ માટે બેંગ્લોરમાં રાષ્ટ્રીય ક્રિકેટર એકેડેમી જશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army