બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Arohi
Last Updated: 02:29 PM, 13 June 2023
ભારતના પૂર્વ કેપ્ટન અને બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ એક એવું નિવેદન આપ્યું છે જેને જાણીને ફેન્સ ચોંકી જશે. હકીકતે એક ઈન્ટરવ્યૂમાં ગાંગુલીએ રોહિત શર્માની કેપ્ટન્સીનો બચાવ કરતા કહ્યું કે આઈપીએલની ટ્રોફી જીતવી વર્લ્ડ કપની જીત કરતા વધારે અઘરૂં છે. ગાંગુલીનું આ નિવેદન ફેંસને ચોંકાવી રહ્યું છે. જણાવી દઈએ કે રોહિતની કેપ્ટન્સીમાં મુંબઈ 5 વખત આઈપીએલ જીત્યું.
એવામાં એક ઈન્ટરવ્યૂમાં ગાંગુલીએ કહ્યું, "મને રોહિત પર સંપૂર્ણ વિશ્વાસ છે. તેમણે અને એમએસ ધોનીએ 5 આઈપીએલ ટ્રોફી જીતી છે. આઈપીએલ એટલું સરળ નથી કારણ કે આ એક ખતરનાક ટૂર્નામેન્ટ છે. આઈપીએલ જીતવું વર્લ્ડ કપ જીતવાથી વધારે મુશ્કેલ છે. કારણ કે ત્યાં 14 મેચો હોય છે અને જેના બાદ તમે પ્લેઓફમાં ભાગ લો છો. વર્લ્ડ કપમાં સેમીફાઈનલમાં જગ્યા બનાવવા માટે ફક્ત 4-5 મેચ રમાય છે. આઈપીએલમાં તમારે ચેમ્પિયન બનવા માટે 17 મેચ રમવી પડે છે."
હકીકતે ગાંગુલીનું આ નિવેદન ભારતની WTC Finalમાં મળેલી હારના બાદ આવ્યું છે. ભારતને વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાએ 209 રનોથી હરાવી દીધુ હતું. 10 વર્ષથી ભારતીય ક્રિકેટ ટીમ આઈસીસી ટ્રોફી જીતવા માટે તરસી રહી છે. એામાં ગાંગુલીએ હવે આવું નિવેદન આપીને ફેન્સની વચ્ચે હલચલ મચાવી દીધી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army