પશ્ચિમ બંગાળ / ઘૂસણખોરોને કરીશું બહાર, હિન્દુ શરણાર્થીઓને આપીશું નાગરિકતાઃ અમિત શાહ

Will Implement NRC Across Country says Amit Shah

અમિત શાહે જણાવ્યું કે દેશની જનતા સુરક્ષાના મુદ્દે મતદાન કરી રહી છે, લોકસભા 2019ની ચૂંટણીના પ્રથમ બંને તબક્કાથી એ સાબિત થઇ ગયું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એકવાર ફરી પ્રધાનમંત્રી બનવા જઇ રહ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ