બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Why Is It Not So Cool To Feed Pigeons; All You Need To Know About Hazards
Hiralal
Last Updated: 09:08 PM, 27 March 2024
કબૂતરોને દાણા ખવડાવવાનું ઘણું ધાર્મિક મહત્વ છે પરંતુ આવું કરવું ખતરાથી ખાલી નથી તેવી ડોક્ટરોની ચેતવણી છે. મુંબઈના કૂર્લામાં એમબીબીએસ ડોક્ટર શરદ કેટકરે એવું કહ્યું કે કબૂતરો શ્વાસના રોગો ફેલાવતાં હોય છે. તેની કોઈ ઉપયોગિતા નથી. સિંગાપુર જેવા દેશમાં લોકો જોતાં જ કબૂતરોને મારી નાખે છે. કબૂતરોને કારણે અસ્થમાના રોગમાં વધારો થઈ રહ્યો છે.
Please stop feeding pigeons. You are quite literally sponsoring respiratory diseases to yourself and people around. pic.twitter.com/PAAxI8zo4O
— Zucker Doctor (@DoctorLFC) February 23, 2024
આપણે કબૂતરોને પંગુ બનાવી દીધાં
તેમણે કહ્યું કે કેટલીક ધાર્મિક માન્યતાઓને કારણે કબૂતરોને ચણ (દાણા) ખવડાવવામાં આવે છે પરંતુ તેનાથી હેલ્થને ઘણું જોખમ છે. કબૂતરોને કારણે પુખ્ત વયના લોકો અને બાળકોને અસર થાય છે. ફૂગના ચેપથી લઈને ફાઈબ્રોટિક ફેફસાના રોગો સુધી, તે અસ્થમા અને એલર્જિક નાસિકા પ્રદાહ ધરાવતા લોકો માટે પણ જોખમ ઊભું કરે છે. આદર્શ રીતે કબૂતરો તેમના ખોરાકની શોધ જાતે કરી લેતાં હોય છે પરંતુ સરળતાથી ઉપલબ્ધ ખોરાકને કારણે કબૂતરો બેઠું ભોજન મળી રહ્યું છે તેથી તેઓ આળસું બની રહ્યાં છે.
કબૂતરોને છત પણ દાણા ન નાખવા જોઈએ
જ્યોતિષ શાસ્ત્ર મુજબ, રાહુનો સંબંધ છત સાથે જણાવવામાં આવ્યો છે. તો બુધ ગ્રહના ઉપાય તરીકે કબૂતરોને દાણા ખવડાવવામાં આવે છે. પરંતુ જ્યારે કોઈ માણસની કુંડળીમાં રાહુ અને બુધનો મેળ થાય છે તો આવા લોકોએ પોતાની છત પર કબૂતરને દાણા ના નાખવા જોઈએ. જેનાથી માનસિક સ્થિતિ ખરાબ થઇ શકે છે. જ્યારે કબૂતરોને છત પર દાણા નાખવામાં આવે છે તો કબૂતર છત ગંદી કરી નાખે છે.
ધર્મમાં શું મહત્વ
જ્યોતિષ શાસ્ત્ર મુજબ, કબૂતરોને દાણા નાખવાથી ભગવાન પ્રસન્ન થાય છે. ઘરમાં કબૂતરોને દાણા ખવડાવવાથી ઘરની નકારાત્મક ઉર્જા બહાર જતી રહે છે અને સુખ-શાંતિ રહે છે. જેનાથી માં લક્ષ્મી પ્રસન્ન થાય છે અને માણસને ધનલાભ થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army