બ્રેકિંગ ન્યુઝ
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
Kinjari
Last Updated: 10:37 AM, 4 January 2022
પુરાણોમાં ઉલ્લેખ છે કે કોઈ પણ વ્યક્તિ આત્માને મારી શક્યું નથી. આ સિવાય આત્મા શરીરને બળતા જુએ છે. એવું માનવામાં આવે છે કે અગ્નિસંસ્કાર પછી પાછા ફરતી વખતે પાછું વળીને ન જોવું જોઈએ. પરંતુ શું તમે જાણો છો કે તેની પાછળનું કારણ શું છે?
આત્મા શરીર સાથે જોડાયેલો રહે છે
ગુરૂડ પુરાણ અનુસાર અગ્નિસંસ્કાર પછી પણ આત્માને શરીર સાથે લગાવ હોય છે. મૃત શરીરનો આત્મા તેની પાસે પાછો જવા માંગે છે. આ જ કારણ છે કે અગ્નિસંસ્કાર પછી, પાછળ જોતા, આત્માને ખબર પડે છે કે હજી પણ કોઈ તેની સાથે જોડાયેલ છે. આત્મા શરીરની આસક્તિમાં ફસાઈ જાય છે, પછી તેમાંથી બહાર નીકળવું મુશ્કેલ છે. આ એક કારણ છે કે અંતિમ સંસ્કાર પછી કોઈ પાછું વળીને જોતું નથી. અગ્નિસંસ્કાર પછી પાછું વળીને ન જોવાથી, આત્માને સંદેશ મળે છે કે હવે તેની આસક્તિમાં શરીર નથી.
સ્વજનો પ્રત્યે આત્માની આસક્તિ
ગરુડ પુરાણ અનુસાર, શરીર બળી ગયા પછી આત્મા સ્વજનોને અનુસરવા લાગે છે. આ એટલા માટે છે કારણ કે તેને બીજા શરીરમાં પ્રવેશવાની ઇચ્છા છે. અગ્નિસંસ્કાર પછી જો કોઇ પાછું જુએ છે, તો આત્માને લાગે છે કે તેને આત્મા પ્રત્યે લગાવ છે. આવી સ્થિતિમાં, તે માનવ શરીરમાં પ્રવેશ કરે છે.
શરીરમાં પ્રવેશ્યા પછી આત્મા સતાવે છે
આત્મા બીજા મનુષ્યના શરીરમાં પ્રવેશ્યા પછી, તે તેને ખૂબ ત્રાસ આપે છે. અગ્નિસંસ્કાર પછી, આત્મા મોટાભાગે નાના બાળકો અને નબળા હૃદયના શરીરમાં પ્રવેશવાનો પ્રયાસ કરે છે. તેથી, નાના બાળકો અથવા નબળા હૃદયવાળાઓને અગ્નિસંસ્કાર માટે સ્મશાન ગૃહમાં લઈ જવા જોઈએ નહીં. જો તેઓ નીકળી જાય તો પણ પાછા ફરતી વખતે તેમને મોખરે રાખવા જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army