બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
VTV / what is digital jyot heres all you need to know about
Pravin
Last Updated: 10:35 AM, 24 July 2022
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે એક ખાસ મુહિમ અંતર્ગત ડિજિટલ જ્યોતની શરૂઆત કરી છે. દેશ માેટે પોતાના જાનની બાજી લગાવનારા અમર સેનાનીઓને શ્રદ્ધાંજલિ આપવા માટે આ મુહિમની શરૂઆત કરવામાં આવી છે અને રાજધાનીના કનોટ પ્લેસમાં આ સ્પેશિયલ ટ્રિબ્યૂટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન પીએમ મોદીએ અમુક તસ્વીરો ટ્વિટ કરીને લોકોને તેની સાથે જોડવાનો આગ્રહ કર્યો છે.
A special tribute to the heroes of our freedom struggle!
Digital Jyot uses technology and enables you to share a heartfelt message of gratitude to our freedom fighters. https://t.co/0nGXaK0P3g pic.twitter.com/zmV5j6KGJn
— Narendra Modi (@narendramodi) July 23, 2022
પીએમ મોદીનું ટ્વિટ
પ્રધાનમંત્રી મોદીએ ટ્વિટ કરતા લખ્યું છે કે ,આપણા સ્વતંત્રતા સંગ્રામના નાયકોને એક વિશેષ શ્રદ્ધાંજલિ, ડિજિટલ જ્યોત ટેકનોલોજીનો ઉપયોગ કરે છે અને આપને સ્વતંત્રતા સેનાનીઓ પ્રત્યે આભારનો હાર્દિક મેસેજ શેર કરવામાં સક્ષમ બનાવે છે. દિલ્હીના સેન્ટ્રલ પાર્કમાં એક સ્કાઈ બીમ લાઈટ લગાવામા આવી છે. દરેક શ્રદ્ધાંજલિ ડિજિટલ જ્યોતની રોશની તરફથી અપાતી રહેશે. આ વિશિષ્ટ પ્રયાસમાં ભાગ લો અને આઝાદીના અમૃત મહોત્સવને મજબૂત કરો.
ડિજિટલ જ્યોત શું છે
સંસ્કૃતિ મંત્રાલય તરફથી સત્તાવાર વેબસાઈટ પર મળતી જાણકારી અનુસાર, તે પ્રકાશનું પ્રતીક છે, જે આપણા જીવનને રોશન કરે છે. આ ડિજિટલ જ્યોત આપણા સ્વતંત્રતા સેનાનીઓ અને શહીદોના સાહસ, દ્રઢ સંકલ્પથી પ્રેરિત ધાતુ બનાવવા પુષ્પોથી ઘેરાયેલા છે. આશા અને પોઝિટિવ વિચારોથી પ્રેરિત આ પુષ્પો આપણને પ્રકૃતિ સાથે જોડે છે.
જ્યોતના માધ્યમથી કોઈ કેવી રીતે શ્રદ્ધાંજલિ આપી શકે
મંત્રાલયના જણાવ્યા અનુસાર એક વ્યક્તિ કનોટ પ્લેસમાં સ્થાપિત એલઈડી સ્ક્રીન પર ફ્લેશ સાથે શ્રદ્ધાંજલિ આપી શકશે. સેન્ટ્રલ પાર્ક, કનોટ પ્લેસમાં આવેલી એલઈડી સ્ક્રીન પર નજર આવતા પહેલા આપની શ્રદ્ધાંજલિ અન્ય લોકોની સાથે લાઈનબદ્ધ હશે અને આપનો નંબર આવતા આકાશમાં ડિજિટલ જ્યોત રોશન કરશે. ત્યાર બાદ આપનો એક વીડિયો આપની સાથે શેર કરવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army