રાજકારણ / જલિયાંવાલા બાગમાં જે પરિસ્થિતિ સર્જાઈ હતી તે આજે યુપીમાં જોઈ રહ્યાં છીએ, જાણો કોણ બોલ્યું

We are seeing the situation in Jallianwala Bagh in UP today, find out who spoke

NCP ના પ્રમુખ શરદ પવારે મંગળવારે કેન્દ્વ અને યુપી સરકારને ચેતવણી આપી હતી કે, તેઓને લખીમપુર ઘટનાની ભારે કિંમત ચૂકવવી પડશે અને દાવો કર્યો હતો કે સમગ્ર વિપક્ષ ખેડૂતોની સાથે છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ