ખુશખબર / અયોધ્યા રામલલ્લાને વીરપુર જલારામ મંદિર તરફથી આજીવન રાજભોગનો થાળ ધરાવાશે, ગામલોકોએ કરી ઉજવણી

virpur jalaram temple Ramlalla ayodhya thal

ઉત્તરપ્રદેશના અયોધ્યામાં શ્રીરામલલ્લાનું ભવ્ય મંદિર બની રહ્યું છે. ત્યારે હાલ વીરપુરમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. કારણ કે, અયોધ્યામાં નવનિર્મિત રામમંદિરમાં વીરપુર મંદિર તરફથી રામલલ્લાને આજીવન રાજભોગનો થાળ ધરાવવામાં આવશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ