ક્રિકેટ / ન્યૂઝીલેન્ડ સામે હાર બાદ ભડક્યો કોહલી, કહ્યું કે હવે લોકો ઈચ્છે છે કે...

Virat Kohli says People want us to believe its massive to keep us in mentally bad space

ન્યૂઝીલેન્ડ સામે પ્રથમ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે બીજા દાવમાં પણ ભારતીય ટીમની હાર બાદ વિરાટ કોહલીની કેપ્ટનશિપ પર સવાલ ઉઠી રહ્યાં છે. જોકે, આ અંગે કોહલીનું નિવેદન સામે આવ્યું છે, કોહલી કહે છે કે, લોકો આ હારને બહુ જ મોટું સ્વરૂપ આપી રહ્યાં છે, પરંતુ હું એવું નથી વિચારતો. ન્યૂઝીલેન્ડે ભારતને પહેલી ટેસ્ટમાં 10 વિકેટે હરાવી દીધી અને તેની સાથે જ 2 મેચની સીરિઝમાં 1-0થી લીડ મેળવી લીધી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ