બ્રેકિંગ ન્યુઝ
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
VTV / under the Pradhan Mantri Gyanveer Yojana, the central government will give 3400 rupees every month
Hiralal
Last Updated: 10:39 PM, 6 July 2022
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વોટ્સએપ પર એક મેસેજ આજકાલ ખૂબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ મેસેજમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે 'પ્રધાનમંત્રી જ્ઞાનવીર યોજના' હેઠળ ભારત સરકાર દરેક યુવાઓને દર મહિને 3400 રૂપિયા આપી રહી છે. આ સાથે જ લોકો તરફથી મેસેજ રજિસ્ટ્રેશન માટે એક લિંક પણ શેર કરવામાં આવી રહી છે. જેના પર ક્લિક કરીને તમને એપ્લાય કરવાનું કહેવામાં આવી રહ્યું છે. હવે આ વાયરલ મેસેજ પર સરકાર તરફથી ખુલાસો સામે આવ્યો છે.
दावा: प्रधानमंत्री ज्ञानवीर योजना के तहत पंजीकरण करने पर सभी युवाओं को प्रति माह ₹3400 दिए जाएंगे। #PIBFactCheck
— PIB Fact Check (@PIBFactCheck) July 5, 2022
▶️ यह दावा फ़र्ज़ी है।
▶️ इस तरह की किसी वेबसाइट/लिंक पर अपनी निजी जानकारी साझा न करें।
▶️ ऐसे संदेशों को फॉरवर्ड करने से पहले #FactCheck जरूर कर लें। pic.twitter.com/dWFVCR3rFv
શું દાવો કરાયો વાયરલ મેસેજમાં
વાયરલ થઈ રહેલા મેસેજમાં લખ્યું છે કે, "સરકારનો મોટો નિર્ણય, તમામ યુવાનોને દર મહિને 3400 મળશે. મને પ્રધાનમંત્રી જ્ઞાનવીર યોજનાથી 3400 રૂપિયા મળી ચૂક્યા છે, તમે પણ રજિસ્ટ્રેશન કરાવો. પ્રધાનમંત્રી જ્ઞાનવીર યોજના માટે રજિસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે, આ યોજના હેઠળ તમામ યુવાનોને રૂ.3400ની સહાય મળશે. નીચે આપેલી લિંક પરથી હવે નોંધણી કરાવો - https://re...................................... આ મેસેજ ખૂબ જ ઝડપથી વોટ્સએપ પર વાયરલ થયો હતો.
પીઆઈબી દ્વારા ફેક્ટ ચેક, દાવો ખોટો હોવાનું સાબિત થયું
વાયરલ મેસેજ પર પીઆઈબી ફેક્ટ ચેકે પોતે જ આની નોંધ લીધી અને આ યોજના હેઠળ મળેલી રકમ વિશે સત્ય જણાવ્યું. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, વાયરલ મેસેજમાં 'પ્રધાનમંત્રી જ્ઞાનવીર યોજના' હેઠળ યુવાનોને દર મહિને 3400 રૂપિયા આપવાની વાત સંપૂર્ણપણે ફેક છે.
લોકો ફેક મેસેજને શેર ન કરે- સરકારની અપીલ
ફેક્ટ ચેક બાદ સરકારે લોકોને પોતાની વ્યક્તિગત માહિતી આવી લિંક પર શેર ન કરવાની અપીલ કરી છે. ઉલ્લેખનીય છે કે
સાયબર ગુનેગારો લોકોને બનાવટી યોજના વિશે જણાવે છે અને છેતરપિંડીની લિંક પર તેમના બેંક ખાતાથી સંબંધિત જરૂરી માહિતી એકત્રિત કરે છે અને પછી તેમનું બેંક ખાતું ખાલી કરે છે. પીઆઈબી ફેક્ટ ચેકે લોકોને અપીલ કરી છે કે આવા મેસેજને ફોરવર્ડ કરતા પહેલા એકવાર ચેક કરી લો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army