બ્રેકિંગ ન્યુઝ
હાલમાં મુંબઇમાં ઉદ્ધવ ઠાકરેના પોતાના નિવાસ માતોશ્રીને બોમ્બથી ઉડાવાની ધમકી આપવામાં આવી હતી, ત્યારબાદ આ ઘટના સામે આવી છે. અધિકારીઓના જણાવ્યાં મુજબ, ભીલાવલી ગામ પહોંચવા પર ત્રણેય આરોપીએ ગામમાંથી પસાર થઇ રહેલા શખ્સને ઉદ્ધવ ઠાકરેના ફાર્મ હાઉસ અંગે પૂછપરછ કરી.
આ શખ્સે જણાવ્યું કે તેઓને ફાર્મ હાઉસ અંગે કોઇ જાણકારી નથી. થોડા સમય પછી ત્રણેય આરોપી ફાર્મ હાઉસના પરિસરમાં પહોંચી ગયા, જ્યાં તેને તે જ શખ્સ મળો. તે ફાર્મ હાઉસનો સુરક્ષાકર્મી હતો.
આ પછી ત્રણેય આરોપીઓએ તેને માર્યો અને ત્યાર પછી ત્યાંથી ચાલ્યાં ગયા. સુરક્ષાકર્મીની ફરિયાદ પર ત્રણેય વિરુદ્ધ IPCની અલગ-અલગ ધારાઓને લઇને કેસ દાખલ કરી ધરપકડ કરવામાં આવી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.