બ્રેકિંગ ન્યુઝ
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
Premal
Last Updated: 06:12 PM, 14 October 2022
રસ્તામાં પડેલી અમુક અજાણી વસ્તુઓને ક્યારેય પાર ન કરવી
આજકાલના જમાનાની યુવા પેઢી મેલીવિદ્યામાં વિશ્વાસ કરતી નથી. પરંતુ આ બધી વાતો માત્ર અંધવિશ્વાસ હોય એવુ પણ નથી. વડીલો દ્વારા કહેવામાં આવેલી વાતોમાં ગંભીર હકીકત પણ છુપાયેલી હોય છે. આપણે રસ્તામાં પડેલી અમુક અજાણી વસ્તુઓને ક્યારેય પણ પાર ના કરવી જોઈએ અને તેને ખોટી રીતે ટચ પણ કરવી ન જોઈએ. આમ કરવાથી તમારા જીવનમાં નકારાત્મક વસ્તુઓ પ્રવેશ કરી શકે છે. જેનાથી તમારું આખુ જીવન દુ:ખદાયી બની શકે છે. આજે અમે તમને જણાવીએ કે રસ્તા પર પડેલી કઈ વસ્તુઓને ક્યારેય પણ પાર ના કરવી જોઈએ.
પૂજન સામગ્રી અથવા ભોજનની ઉપરથી પસાર ન થશો
વારંવાર ચાર રસ્તા પર પૂજન સામગ્રી અથવા ભોજન રાખવામાં આવે છે. ખરેખર, પિતૃઓ માટે ભોજન રાખવાનુ વિધાન છે. ચાર રસ્તા રાહૂને રિપ્રેન્ટ કરે છે અને પિતૃઓ પણ રાહૂને રિપ્રેજન્ટ કરે છે. એવામાં તેનાથી દૂર રહેવુ જોઈએ. ક્યાક રાખ અથવા બળી ગયેલી લાકડી રાખી હોય તો પણ તેને પાર ના કરવુ જોઈએ. અહીંથી નકારાત્મક એનર્જી નિકળે છે, જે પાર કરનારા વ્યક્તિનુ સ્વાસ્થ્ય ખરાબ કરી શકે છે.
રસ્તા પર રહેલા મૃત પ્રાણીઓથી જાળવો અંતર
જો તમને રસ્તામાં ચાલતી વખતે કોઈ મૃત પ્રાણી દેખાય તો તાત્કાલિક પોતાની દિશામાં ફેરફાર કરો. તમે ઈચ્છો તો તેનાથી અંતર બનાવીને ડાબી અથવા જમણી બાજુએથી પસાર થઇ શકો છો. પરંતુ કોઈ પણ સ્થિતિમાં આ મૃત પ્રાણી પરથી પસાર થવુ જોઈએ અને તેના પરથી ગાડી પણ ના ચલાવવી જોઈએ. હકીકતમાં મૃત પ્રાણીમાં નેગેટીવ એનર્જી ઘણી વધારે હોય છે અને તેના મૃત શરીર પરથી પસાર થવાથી તે નકારાત્મક ઉર્જા તમારા જીવનમાં પ્રવેશ કરી શકે છે. જેનો તમારા જીવન પર ખરાબ અસર પડે છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army