બ્રેકિંગ ન્યુઝ
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
VTV / ગુજરાત / અમદાવાદ / This gift will be given to Mai devotees who offer marriage kankotri in Ambaji
Vishal Khamar
Last Updated: 05:25 PM, 1 May 2023
યાત્રાધામ અંબાજી એ ગુજરાત નું મોખરાનું યાત્રાધામ છે અને અહીંયા વર્ષે દાહડે કરોડો ની સંખ્યામાં માઇભક્તો માં અંબાના દર્શને આવતા હોય છે ત્યારે અંબાજી મંદિર તરફ થી એક નવી પેહલ શરૂ કરવામાં આવી છે જે અંતર્ગત અંબાજી મંદિર માં જે પણ માઇભક્ત કંકોત્રી ધરાવશે તેને માં અંબાના આશીર્વાદ રૂપે કીટ આપવામાં આવશે અને આ કીટ માં માતાજી ને ધરાવેલ ચૂંદડી, કુમ કુમ, પ્રસાદ, માતાજી નો દોરો સહીત નહીં સામગ્રી આપવામાં આવશે મહત્વ ની વાત છે કે આજ થી આ કીટ નું અંબાજી મંદિર માં થી વિતરણ શરૂ કરી દેવામાં આવ્યું છે પરંતુ આગામી સમયમાં લોકો ના પ્રતિસાદ અનુસાર ફેરફાર પણ કરવામાં આવશે.
અંબાજી મંદિર તરફથી મને કીટ આપવામાં આવીઃ શ્રદ્ધાળુ
આ બાબતે શ્રદ્ધાળુ ભગાભાઈ પટેલે જણાવ્યું હતું કે, હું અંબાજીમાં કાયમી રહું છે. તેમજ મારી દિકરીનાં લગ્ન મે મહિનામાં રાખેલ છે. ત્યારે આજે અંબાજી ટ્રસ્ટ્ર તરફથી કંકોત્રી નોંધવાની જાહેરાત થઈ હતી. તેથી હું પહેલા અંબાજી ટ્રસ્ટ્રમાં કંકોત્રી નોંધાવવા આવેલ છું. ત્યારે મે નોંધણી કરાવતા મંદિર તરફથી મને કીટ આપવામાં આવી હતી.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army