બ્રેકિંગ ન્યુઝ
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / the person who offered to buy a house worth Rs 1 crore in Gujarat
Kiran
Last Updated: 01:08 PM, 22 November 2021
ભરુચના હાથીખાનામાં અશાંતધારા વિસ્તારમાં ઘર ખરીદવાની લાલચ આપનારને લઈને મામલો ગરમાયો છે. સમગ્ર મામલે લાલાચ આપનાર સામે ફરિયાદ પણ નોંધાઈ છે. અશાંતધારાવાળા વિસ્તારમાં મકાન ખરીદવા સોશિયલ મીડિયાનો સહારો લેવામાં આવ્યો હતો. મકાનની કિંમત કરતા વધુ કિંમત આપવાની ચેટમાં ઓફર કરી હતી..જેને લઈને હવે મામલો વધુ ગરમાયો છે.
મકાનની કિંમત કરતા વધુ કિંમત ઓફર કરાઇ
ભરૂચમાં હાથીખાના વિસ્તારમાં 1 કરોડનું ઘર ખરીદવાની લાલચ આપનાર સામે ફરિયાદ નોંધાઇ છે. પોલીસે ઉસ્માન પટેલ નામના વ્યક્તિ સામે ફરિયાદ નોંધી છે. મળતી માહિતી મુજબ ઉસ્માન પટેલ નામના વ્યક્તિએ અશાંતધારા વિસ્તારમાં મકાનની કિંમત કરતા વધુ કિંમતની ઓફર કરી મકાન ખરીદવા મેસેજ કર્યો હતો જે મામલે ફરિયાદ નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મેસેજ કરી 1 કરોડનું ઘર ખરીદવા લાલચ આપી
મહત્વનું છે જે વિસ્તારમાં મકાનોની કિંમત 5થી 10 લાખ કોઈ આપવા તૈયાર નથી તેના 1 કરોડની ઓફર કરાઇ. વિદેશથી પ્રતિ ઘર દીઠ એક કરોડ ઓફર કરાઇ હતી. જેને લઇ હવે ફરિયાદ નોંધાઇ છે, હાથીખાના વિસ્તારમાં એક મહિના પહેલા પણ મકાનો અને મંદિરો વેચવાના બેનર લાગ્યા હતા ત્યારે બેનરો લાગતા સમગ્ર રાજ્ય અને સોશિયલ મીડિયા ઉપર ઘેરા પ્રત્યાઘાતો પડ્યો હતા.
અશાંતધારો લાગુ હોવા છતા ઘર ખરીદવા લાલચ મુદ્દે સળગતા સવાલો
ભરૂચના હાથીખાના વિસ્તારમાં અશાંતધારાનું પાલન કેમ નહીં?
લોકોને મકાન વેચવા કેમ કરાઈ રહ્યા છે મજબૂર?
લોકોને લાલચ અને ધમકી આપનાર સામે કાર્યવાહી ક્યારે?
અશાંતધારામાં મકાન ખરીદીવાને લઇ કોણ ષડંયત્ર કરી રહ્યું છે?
વિદેશથી કરોડોના મકાન ખરીદવાની ઓફર કોઇ ષડયંત્ર તો નથી ને?
વિદેશમાંથી કોણ 5 લાખનું મકાન 1 કરોડમાં ખરીદવા તૈયાર થાય છે?
5 લાખના મકાનને 1 કરોડમાં ખરીદવા પાછળનું ઇરાદો શું?
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army