દુઃખદ / છીછોરે ફિલ્મની આ એક્ટ્રેસનું કોરોનાના કારણે થયુ નિધન, બોલીવૂડમાં શોકની લહેર

The actress died in the film due to Corona

દેશમાં કોરોના વાયરસના કારણે પરિસ્થિતિ ખૂબ વણસી રહી છે. રોજ વાયરસના કારણે લોકો મરી રહ્યાં છે ત્યારે છીછોરે ફિલ્મની અભિનેત્રી અભિલાષા પાટીલનું પણ નિધન થયુ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ