74મો પ્રજાસત્તાક પર્વ / ગુજરાતના અનેક મંદિરો દેશભક્તિના રંગે રંગાયા, સોમનાથથી લઇને સાળંગપુર સુધી ભગવાનને તિરંગાનો અદભુત શણગાર

Thanganat of 74th Republic Day celebrations on January 26

26 જાન્યુઆરીએ 74મા ગણતંત્ર દિવસ પર રાજ્યભરના ધાર્મિક સ્થળોએ ધાર્મિક આસ્થાની સાથે દેશભક્તિ જોવા મળી રહી છે. રાજ્યના વિવિધ મંદિરો પણ પ્રજાસત્તાક પર્વ પર દેશભક્તિના રંગે રંગાયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ