બ્રેકિંગ ન્યુઝ
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
VTV / Tamil Nadu thanjavur 10 people died due to electrocution during the procession
Dhruv
Last Updated: 07:56 AM, 27 April 2022
તમિલનાડુમાં મોટી દુર્ઘટના ઘટ્યાના સમાચાર સામે આવી રહ્યાં છે. તમિલનાડુના તંજાવુરમાં મંદિરમાં શોભાયાત્રા દરમિયાન વીજ કરંટ લાગવાથી 10 લોકોના મોત થયા છે જેમાં 2 બાળકો પણ સામેલ છે. અન્ય કેટલાંક લોકો ઘાયલ પણ થયા છે કે જેઓને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે. હાલ આ મામલે પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે.
Tamil Nadu | At least 10 people died after a temple car (of chariot festival) came in contact with a live wire in the Thanjavur district. More details are awaited. pic.twitter.com/clhjADE6J3
— ANI (@ANI) April 27, 2022
કોઇ એક ઇલેક્ટ્રિક વાયર કારના સંપર્કમાં આવતા દુર્ઘટના ઘટી હોવાનું અનુમાન
એવું કહેવામાં આવી રહ્યું છે કે, કોઇ એક ઇલેક્ટ્રિક વાયર કારના સંપર્કમાં આવ્યો હતો જ્યાર બાદ આ દુર્ઘટના ઘટી હતી. જોતજોતામાં જ અનેક લોકો આ કરંટની ઝપેટમાં આવી ગયા ત્યાર બાદ 10 લોકોના મોત સહિત અનેક લોકો ઘાયલ થયાના પણ સમાચાર સામે આવ્યાં છે.
મળતી માહિતી અનુસાર, આ અકસ્માતમાં અનેક શ્રદ્ધાળુઓ ગંભીર રીતે ઘાયલ થયા છે કે જેઓને તત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. આ સાથે આ ઘટનાની જાણ થતા તુરંત પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો છે અને હાલમાં રાહત બચાવ કાર્ય શરૂ કરી દેવાયું છે.
મૃતકોમાં 2 બાળકો પણ સામેલ
મંદિરમાં 94માં અપ્પર ગુરુપૂજા ઉત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું હતું. દરમ્યાન આ ઉત્સવમાં ખૂબ મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા. એ જ વખતે અચાનક રસ્તાઓ પર પરંપરાગત રથયાત્રા દરમિયાન ઇલેક્ટ્રિક વાયર એક કારના સંપર્કમાં આવ્યો જ્યાર બાદ વીજ કરંટ લાગવાથી 10 લોકોના મોત નિપજ્યા હતા. પોલીસના જણાવ્યાં અનુસાર મૃતકોમાં બે બાળકોનો પણ સમાવેશ થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army