અમદાવાદ: ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામી ગુજરાતની મુલાકાતે છે. ત્યારે હવે સુબ્રમણ્યમ સ્વામીએ રામમંદિર અને અમદાવાદના કર્ણાવતી નામ પર નિવેદન આપ્યુ છે. અમદાવાદના કર્ણાવતી નામ પર નિવેદન આપતા સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યુ કે અમદાવાદનુ કર્ણાવતી નામ ન પડયું તેમા ગુજરાતની જનતાનો વાંક છે.
#Gandhinagar : #Ahmedabad કર્ણાવતીનુ નામ હજુ સુધી નથી અપાયુ તેના પર સુબ્રણ્યમ સ્વામી નુ નિવેદન તેમાં ગુજરાતની જનતાનો વાંક કર્ણાવતી માટે ગુજરાતની જનતા આંદોલન કરે #RamMandir નુ નિર્માણ દિવાળી પછી શરૂ થશે અમે કોર્ટમા જરૂર જીતીશુ -સ્વામી@Swamy39pic.twitter.com/NA4nrVBBUC
આ મામલે ગુજરાતની જનતાને આંદોલન કરવો જોઈએ. ત્યારબાદ તેમણે રામમંદિરના મુદ્દા પર કહ્યુ કે હાલમાં આ કેસ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે અને સુપ્રીમ કોર્ટ મને 1 મહિનો આપવો જોઈએ. દિવાળી બાદ રામમંદિર બનવાનું કામ શરૂ થશે. રામમંદિર બનવુ તે નક્કી છે.
Wonderful Speech of @Swamy39 at Youth Parliament 2018 !
Addressing a Massive Audience he said India Can Achieve High Economic Growth&Employment by
Changing Mindset
Taking Rational Risks
Marketable Innovation
Simplifying System
Eliminating Coruption
Women Empowerment#YP2018pic.twitter.com/GpqNdCeXcZ
ઉલ્લેખનીય છે કે ભાજપના નેતાએ આ સાથે જ કોંગ્રેસના નેતાઓ પર પ્રહાર કરતા કહ્યુ કે હાલમાં હું કોંગ્રેસના નેતાઓને જેલમાં મોકલવાના કામમાં લાગ્યો છું. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી અધ્યક્ષ રાહુલ ગાંધી અને શશિ થરૂર બધા જામીન પર છે.