મુંબઇ / રાહુલ ગાંધીને હરાવ્યા બાદ સ્મૃતિ ઈરાનીએ 14 કિ.મી પગપાળા પૂરી કરી આ માનતા

Smriti Irani And Ekta Kapoor Walk 14 Km To Siddhivinayak Temple After Amethi Win

તાજેતરમાં યોજાયેલ લોકસભાની ચૂંટણીમાં અમેઠી બેઠક પરથી કોંગ્રેસના રાષ્ટીય અધ્ય રાહુલ ગાંધીને પરાજય આપ્યા બાદ ભાજપના દિગ્ગજ નેતા સ્મૃતિ ઈરાની સિદ્ધિવિનાયક મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા. સ્મૃતિ ઈરાનીએ 14 કિમી ચંપલ વગર જ ચાલીને સિદ્ધિવિનાયક મંદિર પહોંચ્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ