તબાહી / બિહારમાં વરસાદી આફતઃ પુરના કારણે અત્યાર સુધીમાં 24 લોકોના મોત, 25 લાખ લોકો અસરગ્રસ્ત

Situation Worst Due To Flood, 25 Lakh People Affected in Bihar

બિહારમાં વરસાદ લોકો માટે આફત બન્યો છે. નેપાળ પહાડી વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. નેપાળમાંથી બિહારમાં પ્રવેશતી કોશી નદી પણ ભયજનક સપાટીએ વહી રહી છે. ત્યારે વરસાદના પગલે 144 લાગુ કરી દેવામાં આવી હતી. સાથે જ જિલ્લાની તમામ સરકારી અને ખાનગી શાળામાં રજા જાહેર કરી દેવામાં આવી હતી. સાથે બિહારમાં હાઇએલર્ટ પણ જાહેર કરાયું હતું. તો બિહારમાં પુરના કારણે અનેક લોકોના જીવ પણ ગયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ