નિવેદન / અર્થવ્યવસ્થા પર શિવસેનાએ મોદી સરકારને કહ્યું, ગંભીરતાથી લો મનમોહન સિંહની વાત

shiv sena said modi government should take advice of former pm manmohan singh seriously

ધીમી અર્થવ્યવસ્થા પર શિવસેનાએ કહ્યું છે કે મોદી સરકારે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની સલાહ ગંભીરતાથી લેવી જોઇએ. શિવસેના મુજબ, જો મોદી સરકાર એવું કરે છે તો તે રાષ્ટ્રહિતમાં હશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ