બ્રેકિંગ ન્યુઝ
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
Premal
Last Updated: 11:50 AM, 30 January 2023
જો શનિ નકારાત્મક હોય તો સાડાસાતી અથવા ઢૈયાથી લોકોને ખૂબ ધનહાનિ કરાવે છે. આવો જાણીએ કે શનિ ક્યારે અને કેવીરીતે રૂપિયા-પૈસાનુ નુકસાન અથવા લાભ કરાવે છે.
ક્યારે થાય છે પૈસાનુ નુકસાન?
જો શનિ કુંડળીના અશુભ ભાવમાં હોય અથવા શનિ નીચ રાશિમાં હોય તો પૈસાનુ નુકસાન થાય છે. શનિ જ્યારે સૂર્ય સાથે હોય ત્યારે પણ પૈસાનુ નુકસાન થાય છે. આ ઉપરાંત જો કુંડળીમાં શનિ પ્રતિકૂળ હોય અને શનિની સાડાસાતી અથવા ઢૈયા ચાલી રહી હોય ત્યારે પણ પૈસાનુ નુકસાન થાય છે. જો તમે સલાહ વગર નીલમ ધારણ કર્યો છે ત્યારે પણ શનિ આર્થિક મોરચે નુકસાન કરાવે છે.
ક્યારે મળે છે અપાર ધન?
જો શનિ કુંડળીમાં અનુકૂળ હોય અને ત્રીજા છઠ્ઠા અને અગિયારમા ભાવમાં હોય તો જાતકને ધન લાભ થાય છે. જો શનિ ઉચ્ચનો હોય અથવા પોતાની રાશિમાં બેઠો હોય ત્યારે પણ ધનલાભ થાય છે. જો શનિ વિશેષ અનુકૂળ હોય અને શનિની મહાદશા, સાડાસાતી અથવા ઢૈયા ચાલી રહી હોય ત્યારે પણ આર્થિક લાભ થાય છે. આ ઉપરાંત જો વ્યક્તિનુ આચરણ શુદ્ધ હોય અને તેનો આહાર સાત્વિક હોય ત્યારે પણ ધન લાભ મળવાની સંભાવના વધી જાય છે.
નોકરીમાં લાભ માટે આ રીતે કરો શનિને પ્રસન્ન
શનિવારે પહેલા પીપળાના વૃક્ષની નીચે સરસોનો ગોળ દીવો પ્રગટાવો. ત્યારબાદ વૃક્ષની ઓછામાં ઓછી ત્રણ વખત પરિક્રમા કરો. પરિક્રમા કર્યા બાદ શનિદેવના તાંત્રિક મંત્રનો ઓછામાં ઓછા 108 વખત જાપ કરો. મંત્ર હશે- "ઓમ પ્રાં પીં પ્રૌં સ: શનૈશ્ચરાય નમ:". કોઈ નિર્ધન વ્યક્તિને સિક્કાનુ દાન કરો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army