બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ધર્મ / shani causes loss of money due to these problems in kundli

ધર્મ / આ કમીઓના કારણે મનુષ્યના જીવનમાં પૈસાનું ખૂબ નુકસાન કરાવે છે શનિ, જાણો બચવા માટે શું કરવું

Premal

Last Updated: 11:50 AM, 30 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે ધનવાન હશો કે દરિદ્ર, આ કર્મોના આધારે શનિ દેવ નક્કી કરે છે. શનિની મહાદશા 19 વર્ષ સુધી ચાલે છે. તેથી નકારાત્મક પ્રભાવ થતા શનિ લાંબા સમય સુધી ધન સંબંધિત કષ્ટ આપે છે.

  • શનિનો નકારાત્મક પ્રભાવ લાંબા સમય સુધી કષ્ટ આપે છે
  • સાડાસાતી અથવા ઢૈયાથી લોકોને ખૂબ ધનહાનિ થાય છે
  • શનિ ક્યારે અને કેવીરીતે રૂપિયા-પૈસાનુ નુકસાન કરાવે છે? 

જો શનિ નકારાત્મક હોય તો સાડાસાતી અથવા ઢૈયાથી લોકોને ખૂબ ધનહાનિ કરાવે છે. આવો જાણીએ કે શનિ ક્યારે અને કેવીરીતે રૂપિયા-પૈસાનુ નુકસાન અથવા લાભ કરાવે છે.

ક્યારે થાય છે પૈસાનુ નુકસાન? 

જો શનિ કુંડળીના અશુભ ભાવમાં હોય અથવા શનિ નીચ રાશિમાં હોય તો પૈસાનુ નુકસાન થાય છે. શનિ જ્યારે સૂર્ય સાથે હોય ત્યારે પણ પૈસાનુ નુકસાન થાય છે. આ ઉપરાંત જો કુંડળીમાં શનિ પ્રતિકૂળ હોય અને શનિની સાડાસાતી અથવા ઢૈયા ચાલી રહી હોય ત્યારે પણ પૈસાનુ નુકસાન થાય છે. જો તમે સલાહ વગર નીલમ ધારણ કર્યો છે ત્યારે પણ શનિ આર્થિક મોરચે નુકસાન કરાવે છે. 

ક્યારે મળે છે અપાર ધન? 

જો શનિ કુંડળીમાં અનુકૂળ હોય અને ત્રીજા છઠ્ઠા અને અગિયારમા ભાવમાં હોય તો જાતકને ધન લાભ થાય છે. જો શનિ ઉચ્ચનો હોય અથવા પોતાની રાશિમાં બેઠો હોય ત્યારે પણ ધનલાભ થાય છે. જો શનિ વિશેષ અનુકૂળ હોય અને શનિની મહાદશા, સાડાસાતી અથવા ઢૈયા ચાલી રહી હોય ત્યારે પણ આર્થિક લાભ થાય છે. આ ઉપરાંત જો વ્યક્તિનુ આચરણ શુદ્ધ  હોય અને તેનો આહાર સાત્વિક હોય ત્યારે પણ ધન લાભ મળવાની સંભાવના વધી જાય છે. 

નોકરીમાં લાભ માટે આ રીતે કરો શનિને પ્રસન્ન 

શનિવારે પહેલા પીપળાના વૃક્ષની નીચે સરસોનો ગોળ દીવો પ્રગટાવો. ત્યારબાદ વૃક્ષની ઓછામાં ઓછી ત્રણ વખત પરિક્રમા કરો. પરિક્રમા કર્યા બાદ શનિદેવના તાંત્રિક મંત્રનો ઓછામાં ઓછા 108 વખત જાપ કરો. મંત્ર હશે- "ઓમ પ્રાં પીં પ્રૌં સ: શનૈશ્ચરાય નમ:". કોઈ નિર્ધન વ્યક્તિને સિક્કાનુ દાન કરો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ