બ્રેકિંગ ન્યુઝ
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
VTV / વિશ્વ / Shahbaz Sharif responds to PM Modi's congratulations, makes this comment on Kashmir issue
Hiralal
Last Updated: 05:35 PM, 12 April 2022
ભારત અને પાકિસ્તાને માત્ર પ્રાદેશિક શાંતિ સુનિશ્ચિત ન કરવી જોઈએ, પરંતુ તેમના લોકોના સામાજિક-આર્થિક વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. પાકિસ્તાનના નવા વડા પ્રધાન શેહબાઝ શરીફે મંગળવારે પીએમ નરેન્દ્ર મોદીના અભિનંદન સંદેશનો જવાબ આપતા આ વાત કરી હતી. શેહબાઝ શરીફે સોમવારે રાજકીય અનિશ્ચિતતાનો અંત લાવીને પાકિસ્તાનના વડાપ્રધાન પદના શપથ લીધા હતા. અવિશ્વાસ પ્રસ્તાવ દ્વારા ઈમરાન ખાનને પદભ્રષ્ટ કરવામાં આવ્યા બાદ શરીફ પાકિસ્તાનના નવા વડાપ્રધાન બન્યા છે.
Thank you Premier Narendra Modi for felicitations. Pakistan desires peaceful & cooperative ties with India. Peaceful settlement of outstanding disputes including Jammu & Kashmir is indispensable. Pakistan's sacrifices in fighting terrorism are well-known. Let's secure peace and.. https://t.co/0M1wxhhvjV
— Shehbaz Sharif (@CMShehbaz) April 12, 2022
કાશ્મીર સહિત તમામ વિવાદોના શાંતિપૂર્ણ સમાધાન પર ધ્યાન આપવું જ જોઇએ
પીએમ મોદીના અભિનંદનના જવાબમાં શરીફે મંગળવારે એક ટ્વીટમાં કહ્યું હતું કે, "અભિનંદન બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર. પાકિસ્તાન ભારત સાથે શાંતિપૂર્ણ અને સહયોગાત્મક સંબંધો ઈચ્છે છે. જમ્મુ-કાશ્મીર સહિત તમામ વિવાદોનો શાંતિપૂર્ણ ઉકેલ ખૂબ જ મહત્વપૂર્ણ છે." તેમણે કહ્યું કે, "આતંકવાદ સામે લડવામાં પાકિસ્તાનનું બલિદાન સ્પષ્ટ છે. ચાલો આપણે શાંતિ સુનિશ્ચિત કરીએ અને આપણા લોકોના સામાજિક-આર્થિક વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરીએ."
પીએમ બન્યા બાદ શરીફે ભારતને કરી મિત્રતાની ઓફર
શરીફે વડા પ્રધાન તરીકે ચૂંટાયા પછી તરત જ ભારત સાથે ફરી મિત્રતા કરવાની ઓફર કરી હતી અને તેમના પ્રથમ ભાષણમાં કહ્યું હતું કે કાશ્મીર મુદ્દાને હલ કરીને જ બંને દેશો ગરીબી અને રોજગાર જેવી સામાન્ય સમસ્યાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. સોમવારે પીએમ મોદીએ ટ્વિટર પર શહબાઝ શરીફને પાકિસ્તાનના વડાપ્રધાન બનવા બદલ અભિનંદન પાઠવ્યા હતા અને કહ્યું હતું કે, ભારત આતંકવાદથી મુક્ત પ્રદેશમાં શાંતિ અને સ્થિરતા ઇચ્છે છે.
On new Pakistan PM Shehbaz Sharif, Defence Minister Rajnath Singh who's in Washington DC told ANI, " I just want to convey to him to curb terrorism...best wishes with him." pic.twitter.com/72pZi7yI6t
— ANI (@ANI) April 12, 2022
નવા પ્રધાનમંત્રી આતંક પર લગામ કસે-રાજનાથ
ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે પણ શાહબાઝ શરીફના વડા પ્રધાન બનવા પર શુભેચ્છા પાઠવી છે. રાજનાથ સિંહે શેહબાઝ શરીફને આતંકવાદ પર કડક કાર્યવાહી કરવાની સલાહ પણ આપી છે. સમાચાર એજન્સી એએનઆઈ સાથે વાત કરતા રાજનાથ સિંહે કહ્યું, "હું તેમને કહેવા માંગુ છું કે આતંકવાદ પર કડક કાર્યવાહી કરો. તેમને ખૂબ ખૂબ શુભકામનાઓ."
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army