વિશેષ / સવજી ધોળકિયાએ નર્મદા નદીમાં કર્યુ એવું કામ કે વિવાદ છંછેડાયો

Savaji Dholkiya did the work or controversy that took place in the Narmada River

નદીમાંથી પાણી ચોરવાની ઘટના તો આપણે સાંભળતાં આવ્યા છે. પરંતુ હવે નદી વચ્ચે રસ્તો બનાવવાની વાત પણ સામે છે અને તે પણ નર્મદાના વિશાળ પટમાં. રિસોર્ટના માલિકે પોતાના રિસોર્ટમાં લોકો સહેલાઈથી આવી શકે તે માટે સૂકાયેલી નર્મદા વચ્ચે રસ્તો બનાવી દીધો. આ રિસોર્ટના માલિક છે જાણિતા ડાયમંડ વેપારી સવજી ધોળકિયા..ત્યારે શું છે નદીમાં પેશકદમીની આ હકીકત. જોઈએ આ અહેવાલમાં. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ