તપાસ   / લખીમપુર ખીરી હિંસા કેસ: મૃતકોનાં પરિવારજનોને મળ્યા 45 લાખ, આ રીતે થશે ન્યાયિક તપાસ

Retired High Court judge to hold judicial inquiry in Lakhimpur Khiri violence case

લખીમપુર ખીરી ઘટનાની તપાસ માટે રાજ્યપાલે અલ્હાબાદ હાઈકોર્ટના નિવૃત્ત જજ પ્રદીપકુમાર શ્રીવાસ્તવની નિમણૂક કરી છે. સિંગલ કમિશન બે મહિનામાં તેની તાપસ પૂર્ણ કરશે 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ