Rathyatra 2021 / જાણો શા માટે અષાઢી બીજના દિવસે યોજાય છે રથયાત્રા, જુઓ કેવો છે ભગવાન જગન્નાથનો મહિમા

Religion Rath Yatra 2021 Mahima

આજે ગુજરાતમાં રથયાત્રાનો તહેવાર ઉજવાઈ રહ્યો છે. ભગવાન જગન્નાથ ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે નગરયાત્રાએ નીકળ્યા છે ત્યારે તેનુ મહત્વ પણ ખાસ બને છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ