માનહાની કેસ / ADC બેંક માનહાની કેસઃ રણદીપ સુરજેવાલના જામીન મંજૂર, નોટબંધી વખતે કરેલી ટિપ્પણી મુદ્દે છે કેસ

randeep surjewala granted bail in Ahmedabad bank defamation case

ADC બેંક વિરુદ્ધ ટિપ્પણી મામલે કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાને કોર્ટે જામીન આપ્યા છે. કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલા કોર્ટમાં હાજર રહ્યા હતા. જ્યાં કોર્ટે 15 હજારના બોન્ડ પર સુરજેવાલાને જામીન આપ્યા હતા. આ મામલે સુરજેવાલાએ કહ્યું કે જે સત્ય છે તે સામે આવશે અને સત્યની જીત થશે. નોટબંધી મુદ્દે ટીપ્પણી કરવા બદલ ADC બેંકે રાહુલ ગાંધી અને કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલા ઉપર માનહાનીનો કેસ કર્યો હતો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ