BIG NEWS / કૃષિ કાયદાની માફક અગ્નિપથ યોજના પણ પાછી લેવી પડશે: વિરોધની વચ્ચે રાહુલ ગાંધીએ કર્યા પ્રહાર

rahul and priyanka gandhi targeted the government over the agnipath scheme

અગ્નિપથ યોજનાને લઈને દેશભરમાં ભારે વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. દેશભરમાં હિંસક દેખાવો થઈ રહ્યા છે. ત્યારે હવે આ મુદ્દાને લઈને રાજકારણ પણ ગરમાવા લાગ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ