પીએમ સ્વનિધિ મોબાઈલ એપને ગુગલ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકાય છે.
ગેરેન્ટી વગર મેળવો લોન
જાણો શું છે મોદી સરકારની આ યોજના
જાણો કઈ રીતે ઉઠાવશો લાભ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌઉમાં છે. આજે પીએ મોદીએ 'આઝાદી કા અમૃત મહોત્સવ' કાર્યક્રમ હેઠળ આયોજીત ત્રણ દિવસીય 'ન્યૂ અર્બન ઈન્ડિયા' કોન્ફ્લેવનો શુભારંભ કર્યો. આ અવસર પર સ્વનિધિ યોજના સાથે જોડાયેલી દરકે જાણકારી જેવી કે અરજી પ્રક્રિયા, યોગ્યતા, દસ્તાવેજ વગેરેની જાણકારી આપવા જઈ રહ્યા છીએ.
पीएम स्वनिधि योजना के तहत रेहड़ी-पटरी वालों को, स्ट्रीट वेंडर्स को बैंकों से जोड़ा जा रहा है।
इस योजना के माध्यम से 25 लाख से ज्यादा साथियों को 2500 करोड़ रुपए से अधिक की मदद दी गई है।
इसमें भी यूपी के 7 लाख से ज्यादा साथियों ने स्वनिधि योजना का लाभ लिया है: PM @narendramodi
રાલી ગલ્લા વાળા માટે શરૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હેઠળ પહેલા ચરણમાં કુલ 4631613 અરજીમાંથી 27,76,753 અરજદારોને અત્યાર સુધી મંજૂરી આપવામાં આવી છે. મોદી સરકારે આત્મનિર્ભર નિધિ યોજના હેઠળ 10,000 રૂપિયા સુધીની લોનની ભેટ આપી છે. એવું લોકો આ લોન દેશભરમાં ફેલાયેલા 3.8 લાખ સેવા કેન્દ્રો દ્વારા મેળવી શકે છે. તેમ છતાં જો તમારી લોન મળવામાં કોઈ મુશ્કેલી આવી રહી હોય તો તમારો મોબાઈલ ફોન મિનિટોમાં તમારી મુશ્કેલીઓને દૂર કરી શકે છે.
આ એપ મિનિટોમાં અપાવશે 10 હજારની લોન
પીએમ સ્વનિધિ મોબાઈલ એપને ગુગલ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરવામાં આવી શકે છે. પીએમ સ્વનિધિ મોબાઈલ એપને શરૂ કરવાનો ઉદ્દેશ્ય સ્ટ્રીટ વેન્ડર્સ માટે લોન એપ્લાય કરવાના પ્રોસેસને સરળ બનાવવાનો છે. આ એપ દ્વારા લોન આપનાર સંસ્થાઓને ફિલ્ડમાં કામ કરવાનાર કર્મચારીઓ જેવા કે બેન્કિંગ પ્રતિનિધિ અને નોન-બેન્કિંગ નાણાકીય કંપનીઓ અથવા માઈક્રો-ફાઈનાન્સ સંસ્થાઓના એજન્ટો દ્વારા સ્ટ્રીટ વેન્ડર્સ સુધી સરળતાથી લોન સુવિધાને પહોંચાડી શકાય છે.
સબ્સિડી સીધી લોન લેનારના ખાતામાં આવશે
પીએમ સ્વનિધિ મોબાઈલ એપ દ્વારા સ્ટ્રીટ વેન્ડર્સને વગર કોઈ પેપર વર્કે માઈક્રો-ક્રેડિટ સુવિધાઓ દ્વારા સરળતાથી લોન આપવામાં આવશે. મંત્રાલયની તરફથી આ સ્કીમ હેઠળ વેબ પોર્ટલની શરૂઆત 29 જૂન, 2020એ કરવામાં આવી હતી. આ એપમાં પીએમ સ્વનિધિના વેબ પોર્ટલ જેવી પણ કોઈ સુવિધાઓ છે. જેને સરળ પોર્ટેબિલિટીની સુવિધા સાથે જોડવામાં આવી છે. પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હેઠળ લેવામાં આવેલા કેપિટલ લોનને એક વર્ષમાં માસિક હપ્તાઓમાં ચુકવવામાં આવે છે. લોન લેતી વખતે ચુકવવા પર દરેક વર્ષે 7 ટકાના વ્યાજથઈ સબ્સિડી મળશે. આ સબ્સિડી સીધી લોન લેનારના ખાતામાં જશે.