સફાઈ / વડાપ્રધાનના એક નિવેદન બાદ વિવાદનો વંટોળ, PMOએ સફાઈ આપી : ખોટો અર્થ ન કાઢશો, દુશ્મનને...

PMO clarifies on pm modis remarks on india china face off at ladakh

ભારત અને ચીન વચ્ચે સરહદ પર તણાવમાં વધારો થઇ રહ્યો છે. એવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એક નિવેદન બાદ દેશભરમાં વિવાદનો વંટોળ જોવા મળી રહ્યો છે. સર્વપક્ષીય બેઠકમાં PMએ કહ્યું હતું કે દેશની સરહદમાં કોઈ ઘૂસ્યું નથી, જે બાદ રાહુલ ગાંધી સહીતના નેતાઓએ સરકાર પર સવાલો ઉઠાવ્યા હતા જે બાદ હવે વડાપ્રધાનના કાર્યાલય તરફથી સફાઈ આપવામાં આવી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ