આત્મનિર્ભર બજેટ / PM મોદીનો બજેટ 2022-23ને લઈને સંવાદ: કહ્યું- ખેડૂતોના ખેતર સુધી પહોંચશે આ સુવિધા

pm narendra modi speaks on budget

બજેટ 2022 પર પ્રધાનમંત્રી મોદી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને સંબોધન કરી રહ્યા છે. પ્રધાનમંત્રીએ આગળ કહ્યું કે, ખેતરોમાં હરિયાળી આવશે. ઘરોમાં પુરતુ પાણી આવશે, ખેતરોમાં પાણી આવશે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ