બંધારણ દિવસ / વન નેશન વન ઇલેક્શનને લઈને પીએમ મોદીનું સૂચક નિવેદન, કહ્યું "હવે આ મુદ્દે મંથન જરૂરી"

PM Modi's suggestive statement on One Nation One Election, says

આજે બંધારણ દિવસ નિમિત્તે કેવડિયામાં આયોજિત કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી એ સંબોધન કર્યું હતું. આ દરમિયાન પીએમ મોદીએ મુંબઇ હુમલામાં શહીદ થયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી હતી અને કહ્યું હતું કે અમે આ આઘાતને નહીં ભૂલી શકીએ. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ