બ્રેકિંગ ન્યુઝ
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
Pravin
Last Updated: 03:17 PM, 16 May 2022
બુદ્ધ પૂર્ણિમાના અવસર પર પ્રધાનમંત્રી મોદી આજે નેપાળના પ્રવાસે ગયા છે. નેપાળના લુમ્બિનીમાં મોદી પોતાની સમકક્ષ શેર બહાદુર દેઉબાને મળ્યા હતા. બંનેએ મહામાયા મંદિરમાં પૂજા અર્ચના પણ કરી હતી. ત્યાં અન્ય કેટલાય કાર્યક્રમોમાં પણ ભાગ લેશે. પાછા આવતા પીએમ મોદી લખનઉમાં સીએમ યોગીના નિવાસ સ્થાને જશે. જ્યાં યુપીના મંત્રીઓ સાથે તેમની મીટિંગ છે. આ પ્રવાસ માટે પીએમ મોદી પહેલા દિલ્હીથી કુશીનગર પહોંચ્યા હતા, જ્યાંથી તેઓ M-17 હેલીકોપ્ટરથી નેપાળ જવા રવાના થયા હતા. સાંજે પાછા આવતા તેઓ ફરી કુશીનગર લેંડ કરશે અને ત્યાંથી લખનઉ જશે.
#WATCH PM Narendra Modi and Nepal PM Sher Bahadur Deuba offer prayers at Mahamayadevi Temple in Lumbini, Nepal
— ANI (@ANI) May 16, 2022
(Source: DD) pic.twitter.com/EAfgQ2cAz2
પીએમ મોદીએ પુષ્કર્ણી તળાવની પરિક્રમા કરી
માયા દેવી મંદિરમા પીએમ મોદીએ પુષ્કર્મી તળાવની પરિક્રમા કરી હતી, તેની સાથે સાથે પવિત્ર બોધી વૃક્ષની પણ પૂજા કરી હતી.
PM Narendra Modi visits Mahamayadevi Temple in Lumbini, Nepal on #BuddhaPurnima
— ANI (@ANI) May 16, 2022
(Source: DD) pic.twitter.com/Azhyw80Zw1
માયા દેવી મંદિરમાં પૂજા અર્ચના
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને નેપાળના પીએમ શેર બહાદુર દેઉબાએ લુમ્બિનીમાં માયા દેવી મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. આ અગાઉ પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું હતું કે, નેપાળના શાનદાર લોકોની વચ્ચે આવીને અત્યંત ખુશ છું. ત્યાર બાદ પીએમ મોદી દેઉબા સાથે દ્વિપક્ષીય મુદ્દા પર ચર્ચા કરશે. તેમાં વિજળી પ્રોજેક્ટ, વિકાસ અને કનેક્ટિવિટી સામેલ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army