બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / વિશ્વ / pm modi nepal visit lumbini live and latest updates

BIG NEWS / બુદ્ધ પૂર્ણિમાના દિવસે PM મોદી નેપાળના લુમ્બિની પહોંચ્યા, માયા દેવી મંદિરમાં કરી પૂજા અર્ચના

Pravin

Last Updated: 03:17 PM, 16 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બુદ્ધ પૂર્ણિમાના અવસર પર પ્રધાનમંત્રી મોદી આજે નેપાળના પ્રવાસે ગયા છે. નેપાળના લુમ્બિનીમાં મોદી પોતાની સમકક્ષ શેર બહાદુર દેઉબાને મળ્યા હતા.

  • આજે બુદ્ધ પૂર્ણિમાનો દિવસ
  • પીએમ મોદી નેપાળની મુલાકાતે પહોંચ્યા
  • અહીં પવિત્ર જગ્યાએ પૂજા અર્ચન કર્યું

 

બુદ્ધ પૂર્ણિમાના અવસર પર પ્રધાનમંત્રી મોદી આજે નેપાળના પ્રવાસે ગયા છે. નેપાળના લુમ્બિનીમાં મોદી પોતાની સમકક્ષ શેર બહાદુર દેઉબાને મળ્યા હતા. બંનેએ મહામાયા મંદિરમાં પૂજા અર્ચના પણ કરી હતી. ત્યાં અન્ય કેટલાય કાર્યક્રમોમાં પણ ભાગ લેશે. પાછા આવતા પીએમ મોદી લખનઉમાં સીએમ યોગીના નિવાસ સ્થાને જશે. જ્યાં યુપીના મંત્રીઓ સાથે તેમની મીટિંગ છે. આ પ્રવાસ માટે પીએમ મોદી પહેલા દિલ્હીથી કુશીનગર પહોંચ્યા હતા, જ્યાંથી તેઓ M-17 હેલીકોપ્ટરથી નેપાળ જવા રવાના થયા હતા. સાંજે પાછા આવતા તેઓ ફરી કુશીનગર લેંડ કરશે અને ત્યાંથી લખનઉ જશે.

પીએમ મોદીએ પુષ્કર્ણી તળાવની પરિક્રમા કરી

માયા દેવી મંદિરમા પીએમ મોદીએ પુષ્કર્મી તળાવની પરિક્રમા કરી હતી, તેની સાથે સાથે પવિત્ર બોધી વૃક્ષની પણ પૂજા કરી હતી.

માયા દેવી મંદિરમાં પૂજા અર્ચના

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને નેપાળના પીએમ શેર બહાદુર દેઉબાએ લુમ્બિનીમાં માયા દેવી મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. આ અગાઉ પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું હતું કે, નેપાળના શાનદાર લોકોની વચ્ચે આવીને અત્યંત ખુશ છું. ત્યાર બાદ પીએમ મોદી દેઉબા સાથે દ્વિપક્ષીય મુદ્દા પર ચર્ચા કરશે. તેમાં વિજળી પ્રોજેક્ટ, વિકાસ અને કનેક્ટિવિટી સામેલ છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ