બ્રેકિંગ ન્યુઝ
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
VTV / ગુજરાત / અમદાવાદ / PM Modi calls CM OF ASSAM at 6 am to enquire about flood situation, assures all help from Centre
Parth
Last Updated: 08:30 AM, 18 June 2022
પીએમ મોદીએ આસામના CMને કર્યો ફોન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પાવાગઢ અને વડોદરામાં વિકાસકામોની ભેટ આપવાના છે ત્યારે વહેલી સવારે તેઓ માતા હીરાબાના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા, જોકે માતાના આશીર્વાદ લેવા જાય તે પહેલા પણ પ્રધાનમંત્રી મોદીએ પોતાના પદના કર્તવ્યનું પાલન કર્યું હતું. તેમણે આસામમાં પૂરના કારણે પીડાઈ રહેલ જનતાની ચિંતા કરી.
At 6 am today,Hon PM Shri @narendramodi ji called me to enquire about #flood situation in #Assam. While expressing his concerns over the hardships being faced by people due to this natural calamity,Hon PM assured all help from Central Govt.
— Himanta Biswa Sarma (@himantabiswa) June 18, 2022
Humbled by his reassuring generosity.
આસામમાં પૂરના કારણે પરિસ્થિતિ ખરાબ
આસામના મુખ્યમંત્રીએ ટ્વિટ કરીને જાણકારી આપતા કહ્યું કે આજે સવારે 6 વાગે પ્રધાનમંત્રી મોદીએ મને ફોન કરીને રાજ્યમાં પૂરની સ્થિતિને લઈને જાણકારી મેળવી છે અને લોકો માટે ચિંતા વ્યક્ત કરી છે. આ સાથે જ તેમણે અમને કેન્દ્ર તરફથી બનતી મદદ કરવાનું આશ્વાસન આપ્યું છે.
હીરાબાના 100માં જન્મદિવસે PM મોદીએ તેમના પગ ધોઈને કરી ચરણવંદના
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વડોદરામાં વિકાસ કામો તથા પાવાગઢમાં નવનિર્મિત મંદિરમાં ધજારોહણ માટે ગુજરાત પ્રવાસે છે ત્યારે શનિવારે વહેલી સવારે તેઓ ગાંધીનગર ખાતે માતા હીરાબાને મળવા પહોંચ્યા હતા.મહત્વનું છે કે, આજે હિરાબાનો 100મો જન્મદિવસ છે. ત્યારે PM મોદી ગાંધીનગરના રાયસણ સ્થિત ઘરે આશીર્વાદ લેવા પહોંચ્યા સવારે 6.30 કલાકે હતાં. જ્યાં તેમણે અડધો કલાકથી વધારે સમય પોતાની માતા સાથે ગાળ્યો હતો. PM મોદી પોતાની માતા માટે ખાસ ભેટ લઈને પહોંચ્યા હતા.PM મોદીએ માતા હીરાબાને શીરો ખવડાવી જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army