ગીર સોમનાથ / હવે સોમનાથ આવતા ભક્તો માટે આવ્યા સારા સમાચાર, મહાદેવના દર્શન બાદ DyCM નીતિન પટેલે આપ્યા આ સંકેત 

Now good news has come for the devotees coming to Somnath, this hint given by DyCM Nitin Patel after Mahadev's darshan

શ્રાવણ માસના પ્રથમ સોમવારે જ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા અને તેમણે ગીર સોમનાથમાં અનેક લોકાર્પણ કાર્યો કરવામાં આવશે તેવું જણાવ્યું હતું

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ