બ્રેકિંગ ન્યુઝ
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
VTV / વિશ્વ / No justification now for keeping schools closed in view of Covid-19: World Bank Education Director
Hiralal
Last Updated: 06:39 PM, 16 January 2022
ભારતમાં કોરોનાના ડરને કારણે સ્કૂલો બંધ રાખનાર રાજ્ય સરકારોએ વર્લ્ડ બેન્કના શિક્ષણ ડિરેક્ટરનું નિવેદન ધ્યાનમાં લેવા જેવું છે. કોરોનાના ડરથી વાલીઓ પણ તેમના બાળકોને સ્કૂલોએ મોકલતા નથી ત્યારે હવે સ્કૂલો અને કોરોના વચ્ચે કોઈ સીધા સંબંધ નથી તેવું એક મોટું નિવેદન સામે આવ્યું છે.
No justification for keeping schools closed now due to COVID-19: World Bank Education Director Jaime Saavedra
— Press Trust of India (@PTI_News) January 16, 2022
લોને ફરી વાર ખોલવા માટે બાળકોના વેક્સિનેશનની રાહ જોવાનો કોઈ અર્થ નથી
વર્લ્ડ બેન્કના શિક્ષણ ડિરેક્ટર જૈમે સાવેદરાએ જણાવ્યું કે સ્કૂલોને ફરી વાર ખોલવા માટે બાળકોના વેક્સિનેશનની રાહ જોવાનો કોઈ અર્થ નથી અને તેની પાછળ કોઈ વિજ્ઞાન નથી. તેમણે કહ્યું કે કોરોનાને કારણે બાળકોને ઓછું જોખમ છે પરંતુ સ્કૂલ બંધ કરવાનો ખર્ચ ઘણો વધારે છે. મહામારી દરમિયાન સ્કૂલ બંધ થવાને કારણે ભારતમાં શીખવાની વૃતિ 55થી વધીને 70 થવાની ધારણા છે.
સ્કૂલો બંધ રાખવાનો કોઈ અર્થ નથી-સાવેદરા
જૈમે સાવેદરાએ જણાવ્યું કે સ્કૂલો ફરી વાર શરુ કરવાથી કોરોનાના કેસમાં ઉછાળો આવશે તેવું સાબિત કરવા માટે કોઈ પુરાવા નથી તેમણે એવું પણ કહ્યું કે સ્કૂલ સુરક્ષિત સ્થાન છે. જાહેર નીતિના દ્રષ્ટિકોણથી બાળકોના વેક્સિનેશન સુધી રાહ જોવાનો કોઈ અર્થ નથી કારણ કે તેની પાછળ કોઈ વિજ્ઞાન નથી.
સ્કૂલ ખોલવા અને કોરોનાના ફેલાવાની વચ્ચે કોઈ સંબંધ નથી
તેમણે કહ્યું કે સ્કૂલ ખોલવા અને કોરોનાના ફેલાવાની વચ્ચે કોઈ સંબંધ નથી. બન્નેને જોડવાના કોઈ પુરાવા નથી અને હવે સ્કૂલો બંધ રાખવાનો કોઈ અર્થ નથી. ભલેને કોરોનાની ત્રીજી લહેર હોય, સ્કૂલોને બંધ રાખવી છેલ્લો ઉપાય નથી. રેસ્ટોરેન્ટ, બાર, શોપિંગ મોલ ખુલ્લા રાખવા અને સ્કૂલોને બંધ રાખવી એ વાતનો પણ કંઈ અર્થ નથી.
ભારતમાં કોરોનાની ત્રીજી લહેર, મોટાભાગના રાજ્યોએ બંધ કરી છે સ્કૂલો
ભારતમાં હાલમાં કોરોનાની ત્રીજી લહેર ચાલી રહી છે અને મોટાભાગના રાજ્યોએ સ્કૂલો બંધ કરી છે ત્યારે હવે વર્લ્ડ બેન્કના એજ્યુકેશન ડિરેક્ટરનું આ નિવેદન ખૂબ મહત્વનું છે અને રાજ્યોએ તેની નોંધ લેવી જોઈએ.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army