નિવેદન / ભારતમાં રાજકીય રૂપથી પ્રભાવિત ન્યાય પ્રણાલીને કારણે નિરવ મોદી આત્મહત્યા કરી શકે છે : લંડન કોર્ટમાં વકીલની દલીલ

nirav modi attack indian system governance

ભારતના ભાગેડુ હીરાના વેપારી નીરવ મોદીના વકીલે લંડનની વેસ્ટમિંસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમાં પ્રત્યાર્પણની સુનાવણી દરમિયાન ઘણા વિવાદિત નિવેદનો આપ્યા હતા. તેમણે ભારતની ન્યાય પ્રણાલી પર સવાલો ઉઠાવ્યા અને જેલની પરિસ્થિતિઓ ઉપર પણ તીખા નિવેદનો આપ્યાં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ