આશંકા / એન.ડી.તિવારીના પુત્રના મોત અંગે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

Nd Tiwari Son Rohit Shekhar Death Case Transferred To Crime Branch

ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન એન.ડી.તિવારીના દિકરાના થયેલ સંદિગ્ધ મોત મામલે તાજેતરમાં આવેલ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં એક મોટો ખુલાસો થવા પામ્યો હતો. રિપોર્ટમાં થયેલ ખુલાસા મુજબ શેખર તિવારીનું મોત અકુદરતી રીતે થયું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ