રાજનીતિ / પાક.માં નનકાના સાહિબ પર પથ્થરબાજી, CAA ના વિરોધ પર ઘેરાયેલી BJPનો કોંગ્રેસ પર પલટવાર

nankana sahib gurudwara violence bjp congress attacks each other

પાકિસ્તાનમાં સિખોના પવિત્ર સ્થળ નનકાના સાહિબમાં પથ્થરબાજી અને સિખો પર હુમલાને લઇને ભારતમાં રાજનીતિ શરૂ થઇ ગઇ છે. નાગરિકતા કાયદાને લઇને કોંગ્રેસના વિરોધનો સામનો કરી રહેલી બીજેપીને પાકિસ્તાનમાં બનેલી આ ઘટનાએ પલટવાર કરવા માટે હથિયાર આપી દીધું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ