બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
VTV / Nadda lays serious allegations on PM Modi's security lapses
Ronak
Last Updated: 04:40 PM, 5 January 2022
પંજાબમાં વડાપ્રધાન મોદીની સુરક્ષામાં આજે ભારે ચૂક થઈ જે મામલે હવે ભાજપના રાષ્ટ્રિય અધ્યક્ષ જેપી નડ્ડાએ મુખ્યમંત્રી ચન્ની પર ભારે આક્ષેપ કર્યા છે. જે પી નડ્ડા દ્વારા કહેવામાં આવ્યું કે જ્યારે પીએંમ મોદીનો કાફલો ફસાયો હતો ત્યારે સીએમ ચન્નીએ ફોન પર વાત પણ ન કરી.
पंजाब के मुख्यमंत्री चन्नी ने फोन पर बात करने या इस मामले का समाधान करने से इनकार कर दिया। पंजाब सरकार द्वारा इस्तेमाल की जाने वाली रणनीति, लोकतांत्रिक सिद्धांतों में विश्वास रखने वाले किसी भी व्यक्ति को कष्ट पहुंचाएगी और उन्हें व्यथित करेगी।
— Jagat Prakash Nadda (@JPNadda) January 5, 2022
કોંગ્રેસે હારના ડરે કાર્યક્રમ રદ કરાવ્યો : નડ્ડા
સમગ્ર મામલે જે પી નડ્ડાએ ટ્વીટ કરીને કહ્યુ કે પંજાબમાં ટૂંક સમયમાં ચૂંટણી આવી રહી છે. જેથી કોંગ્રેસ હારના ડરે પીએમના કાર્યક્રમને રદ કરાવી રહી છે. સાથેજ નડ્ડાએ એવું પણ કહ્યું કોંગ્રેસને એ વાત પણ યાદ રહી કે પીએમ મોદીને ભગતસિહ અને શહિદોને શ્રદ્ધાંજલિ આપવાની હતી સાથેજ તેમને વિકાસના કાર્યોની આધારશિલા પણ મુકવાની હતી.
વિકાસ વિરોધી સરકારનો ઉલ્લેખ
જેપી નડ્ડાએ આ સમગ્ર મુદ્દે કહ્યું કે પંજાબની કોંગ્રેસ સરકારે એ સાબિત કરી બતાવ્યું કે તેઓ વિકાસ વિરોધી છે. સાથેજ એવું પણ ક્હ્યું કે સ્વતંત્રતા સેનાનીઓ માટે પણ તેમના મનમાં કોઈ સન્માન નથી.
PMની સુરક્ષામાં ચૂંક ચિંતાનો વિષય: નડ્ડા
ભાજપ અધ્યક્ષે આ મામલે કહ્યું કે સૌથી મોટી ચિંતાની વાત એ છે કે આ ઘટના પીએમ મોદીની સુરક્ષામાં મોટી ચૂક હતી. પંજાબના પ્રમુખ સચિવ, ડિજીપી અને એસપીજીને કહેવામાં આવ્યું હતું કે તેઓ પીએમ મોદીનો રૂટ સાફ રાખે તેમ છતા તેમણે પ્રદર્શનકારિઓને ત્યા જવા દીધા. સાથેજ સીએમ ચન્નીએ પણ આ મામલે સમાધાનની ના પાડી દીધી.
પોલીસ પર લગાવ્યા ગંભીર આરોપ
ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે જે પી નડ્ડાએ એવું કહ્યું કે પંજાબ કોંગ્રેસ દ્વારા જે રણનિતી રચવામાં તે લોકતંત્રમાં વિશ્વાસ રાખનારા લોકો માટે પિડાજનક છે. સાથેજ તેમણે કહ્યું કે પોલીસે તેમની મનમાની કરી છે અને પ્રદર્શનકારીઓ જોડે મળીને આ કવતરુ રચ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army