ખુશખબર / મોદી કેબિનેટમાં ખેડૂતો માટે લેવાયો મોટો નિર્ણય, સૌથી મહત્વના ભાવમાં કરાયો વધારો

modi govt hike rate on sugarcane distribution

ધરતીનો તાત એટલે ખેડૂત, આપણે સૌ જાણીએ છીએ કે જો ખેડૂત ન હોય તો વિશ્વની શું દશા થાય. ખેડૂતો પાકના ઓછા ભાવ મળવાને કારણે તો ક્યારેક વધારે પડતા વરસાદને કારણે પાક ન થાય તેની ચિંતાને લઇને આત્મહત્યા કરતા જોવા મળે છે. માટે સરકારે ખેડૂતોના હિતમાં એક મહત્વનો નિર્ણય લીધો છે. આ નિર્ણયથી જગતનો તાત હરખાઇ જશે અને તેના ખેતરમાં મબલક પાક લહેરાશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ