બ્રેકિંગ ન્યુઝ
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
VTV / Modi government preparing to make biggest announcement for farmers before 2024 elections
Priyakant
Last Updated: 12:56 PM, 11 October 2023
PM Kisan Scheme : મોદી સરકાર નાના ખેડૂતોને મોટી ભેટ આપવા જઈ રહી છે. વાત જાણે એમ છે કે, 2024ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી PM કિસાનની રકમ 6000 રૂપિયાથી વધારીને 8000 રૂપિયા કરી શકે છે. આ બાબતથી વાકેફ બે અધિકારીઓના જણાવ્યા અનુસાર સરકાર નાના ખેડૂતોને વર્ષમાં ત્રણ હપ્તામાં આપવામાં આવતી PM કિસાન સન્માન નિધિની રકમ 6,000 રૂપિયાથી વધારીને 8,000 રૂપિયા કરવાના વિકલ્પો પર વિચાર કરી રહી છે.
PM કિસાન સન્માન નિધિમાં આ અપડેટ પર નામ ન આપવાની શરતે આ અધિકારીઓએ એક ખાનગી મીડિયા હાઉસને કહ્યું કે, આ મામલો હજી વિચારણા હેઠળ છે. જો તે મંજૂર થાય છે તો આ યોજનાથી સરકારને 20,000 કરોડ રૂપિયાનો વધારાનો ખર્ચ થશે. આ ચાલુ નાણાકીય વર્ષમાં માર્ચ 2024 સુધીના કાર્યક્રમ માટે 60,000 કરોડ રૂપિયાના બજેટ ઉપરાંત હશે. જોકે નાણા મંત્રાલયના પ્રવક્તા નાનુ ભસીને આ અંગે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.
ભારતમાં છેલ્લા પાંચ વર્ષમાં સૌથી નબળો ચોમાસાનો વરસાદ નોંધાયો છે, જેના કારણે આ વર્ષે મુખ્ય પાકોનું નબળું ઉત્પાદન થઈ શકે છે. ડિસેમ્બર 2018માં સબસિડી કાર્યક્રમ શરૂ થયા બાદથી મોદી સરકારે 11 કરોડ લાભાર્થીઓને કુલ 2.42 લાખ કરોડ રૂપિયા આપ્યા છે.
LPG સબસિડી બાદ હવે ગરીબ પરિવારોને રાહત આપવા....
અધિકારીઓ હવે DBT પ્રોગ્રામ હેઠળ વધુ ખેડૂતોને સામેલ કરવા નિયમો હળવા કરવાની ચર્ચા કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, આ દરખાસ્તો પર અંતિમ નિર્ણય લેવાનો બાકી છે. સરકાર ગરીબ પરિવારોને રાહત આપવા માટે અન્ય પગલાં પણ લઈ રહી છે, જેમ કે આવતા વર્ષે મફત અનાજ કાર્યક્રમનો વિસ્તાર કરવો અને નાના શહેરી આવાસ માટે સબસિડીવાળી લોન પર વિચારણા કરવી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army