મહારાષ્ટ્ર / મંત્રીમંડળમાં આજે CM ઉદ્વવ ઠાકરે કરશે ખાતાઓની ફાળવણી, આ કારણે થયો વિલંબ

maharashtra cm uddhav thackeray ministers departments will be announced today speculation

મહારાષ્ટ્ર મંત્રીમંડળમાં આજે CM ઉદ્વવ ઠાકરે ખાતાઓની ફાળવણી કરશે. આજે અત્યાર સુધી શપથ લઈ ચૂકેલા 43 મંત્રીઓને ખાતા આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ખાતાની ફાળવણીને લઈને પહેલેથી જ કોંગ્રેસ અને NCPમાં નારાજગી હોવાનું જાણવા મળી રહ્યું છે. અન્ય 2 પાર્ટીની સાથે વિભાગની અદલાબદલી કરવામાં આવે તેવી પણ કોંગ્રેસની માંગણી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ