બ્રેકિંગ ન્યુઝ
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
Premal
Last Updated: 12:23 PM, 2 August 2022
ઈજિપ્તમાં 4500 વર્ષ જૂૂનુ મંદિર મળી આવ્યું
આ મંદિરના થોડા ભાગને તોડીને પ્રાચીન ઈજિપ્તના 5મા સામ્રાજ્યના છઠ્ઠા રાજાએ પોતાનુ મંદિર બનાવ્યું હતુ. પરંતુ હવે આર્કિયોલોજી વિભાગે દાવો કર્યો છે કે તેઓએ આ મંદિરના કેટલાંક ભાગને શોધી કાઢ્યા છે. આર્કિયોલોજી વિભાગે ઈજિપ્તમાં વધુ એક જૂનુ સૂર્ય મંદિર શોધી કાઢ્યુ છે. આ 4500 વર્ષ જૂનુ છે. અવશેષોને જોઇને અનુમાન લગાવવામાં આવે છે કે કાચી ઈંટોમાંથી બનાવવામાં આવેલુ આ બિલ્ડિંગ એક સૂર્ય મંદિરનુ છે, જે પ્રાચીન ઈજિપ્તના 5મા સામ્રાજ્ય (2465 to 2323 BC) નુ હોઇ શકે છે. આની પહેલા ગયા વર્ષે પણ ઈજિપ્તમાં એક સૂર્ય મંદિરના અવશેષો મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે ઈટાલી અને પોલેન્ડ તરફથી સંયુક્ત સર્ચ ઓપરેશન અભિયાન ઈજિપ્તમાં ચલાવવામાં આવી રહ્યું છે.
મંદિરની નીચેે કાચી ઈંટોની એક બિલ્ડિંગના અવશેષ મળ્યાં
ઈજિપ્તના પ્રાચીન અને પર્યટન મંત્રાલયે આ સંશોધન અંગે ઈન્સ્ટાગ્રામ પર 30 જુલાઈએ જણાવ્યુું. મંત્રાલય તરફથી જાહેર નિવેદનમાં કહેવામાં આવ્યું, આ જોઈન્ટ ઈટાલિયન-પૉલિશ આર્કિયોલોજિકલ મિશન છે. જે King Nyuserreના મંદિર પર કામ કરી રહ્યું છે. આ મંદિરની નીચે કાચી ઈંટોની એક બિલ્ડિંગના અવશેષ મળ્યાં છે. આ મંદિર ઈજિપ્તની રાજધાની કાહિરાના દક્ષિણ વિભાગમાં રહેલા અબુસીર વિસ્તારમાંથી મળ્યું છે. આ King Nyuserre ના મંદિરની નીચે હતુ.
ઐતિહાસિક બુકમાં કરાયો છે ઉલ્લેખ
મંત્રાલય તરફથી વધુમાં કહેવામાં આવ્યું, આ બિલ્ડિંગ પાંચમા સામ્રાજ્યના ગુમાવેલા સૂર્યનાા 4 મંદિરોમાંથી એક હોઇ શકે છે, જેનો ઉલ્લેખ અનેક ઐતિહાસિક બુકમાં કરવામાં આવ્યો છે. મંત્રાલય તરફથી જણાવવામાં આવ્યું છે કે મંદિરની ઈમારતના અમુક ભાગને પાંચમા સામ્રાજ્યના છઠ્ઠા શાસક pharaoh એ તેના શાસન દરમ્યાન ધ્વસ્ત કરાવી દીધુ હતુ. કારણકે તે ત્યાં તેનુ મંદિર બનાવી શકે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army